નાની નાની વાતો મહત્વની હોય છે પણ એ વર્તમાનમાં સમજાતી નથી જ્યારે એ ભૂતકાળ બને છે ત્યારે જ એ સંભારણું બને છે એનું વર્ણન કરતી એક લઘુકથા સંભારણું . અપરિણીત કે નવપરિણીત બહેનો માટે આ લઘુકથા પ્રેરણાદાયી છે.