કૃત્ય કર્મ

(19)
  • 4.1k
  • 6
  • 854

આમ જોવાં જઈએ તો કંઈ નવું નથી હજુંય આવા પ્રકરણ અહીં નહીં તો તહીં જોવા મળે છે ને આંખ આડા કાન પણ થાય છે. લોકો ને જાણે ખોટું થતું જોવા-સહેવાનું કોઠે પડી ગયું. પણ કરેલ કર્મ કોઈને હાની પહોંચાડે તો એ પ્રભુ ના ચોપડે લખાય છે અને કર્મ એવા ફળ મળે જ છે.આ જન્મ નહીં તો આવતા જન્મમાં ફળ મળે જ છે.જન્મ-મૃત્યુની ઘટમાળ તો કર્મો અને ઋણ સંબંધી જ છે એ માનવું રહ્યું.