જેના ખિસ્સા ખાલી એના રાતાપાણી

(14)
  • 4.4k
  • 1
  • 1.1k

માનવીના મગજનો આધાર એના ખિસ્સા ખાલી છે કે ભરેલા એના ઉપર છે. ભગવાને માણસને બે મગજ આપ્યા, તો માનવીએ ખિસ્સા વધાર્યા. ખિસ્સાઓ ખાલી હોય, તહેવારોની હારમાળા હોય, ત્યારે માનવીના મનોમંથનમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાનો મારો આ પ્રયાસ છે. તો વાંચો અને હસાય તો હસો. બીજું શું.....