ઓટલો - ભાગ-1

(23)
  • 4.7k
  • 4
  • 1.1k

સમય અને સંજોગ માણસ ને જીવન ની વાસ્તવિકતાઓ થી દૂર લઇ જવા ને અરે હોઈ ત્યારે માણસ ને વાસ્તવિકતાઓ ની સમજણ એવી અત્યંત જરૂરી છે, માણસ પોતાની ધરોહર ને પામવા વલખા મારે છે પણ છેક મૃત્યુ ને ખોળે તે માત્ર ને માત્ર અયોગ્ય માર્ગદર્શન ને કારણે, દરેક ઘર માં એક ઓટલા સમાન પીઢ વય્ક્તિ ને સમજી તેને ચિંધાડેલા માર્ગે પરિવાર જીવન ને જીવે તો કદાચ આવનારો સમય તકલીફ મુક્ત બની શકે. આભાર. કૃણાલ કે ગઢવી