The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are welcome to the world of inspiring, thrilling and motivating stories written in your own language by the young and aspiring authors on Matrubharti. You will get a life time experience of falling in love with stories.
જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૧ 'જે સફરનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય છે એની મંઝિલ...
આજકાલના છોકરાઓ માતા-પિતાનું નથી માનતા, પોતે સાચા અને માતા-પિતા ખોટા – સાચું કોણ...
મહર્ષિ ગર્ગ અને 'ગર્ગ' શબ્દનું અનાદિ રહસ્ય: જ્ઞાન, જ્યોતિષ અને શિવ-શક્તિ...
લેખ:- શું સાચે જ ગુરુપૂર્ણિમા?લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુરુ બ્રહ્મા ગુરુ...
એક નજર માટે ️આરવ કૉલેજના બીજા વર્ષમાં ભણતો હતો. સ્વભાવથી થોડો શાંત, પણ પોતાના મિ...
એક ભ્રમની સફરમુંબઈના ઐતિહાસિક અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલા વિક્ટોરિયા પાર્કમાં સવાર...
પ્રેમ – જીવનને બદલી નાખતી સૌથી મોટી શક્તિઆ દુનિયામાં દરેક માણસને પ્રેમ જોઈએ છે....
હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. બહાર સવારનો પ્રકાશ ધીમે ધીમે અંદર આવી રહ્યો...
સાચો ઉત્તરાધિકારી(ગુજરાતી પ્રેરણાત્મક વાર્તા)શેઠ હરિપ્રસાદ અમદાવાદના જાણીતા ઉદ્ય...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ઓસમ ડુંગરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. વિચ...
1.જો મળી જશે..!(લગાલગા લગાલગા લગાલગા લગાલગા) હવે જો એ મળી જશે, તો વારતા શરૂ થશે, અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે. ભલે બરફ બની ને આંસુઓ છે થીજતાં રહ્યાં, કદાચ ઓગળી જશે!...
1) માનવતાલોક મારા સ્વભાવની અવગરણા કરે છે,જોય વાતે વાતે ચહેરો મારો ઘૃણા કરે છે.નથી ફાવતું રાખી બોલી મીઠી છેતરવું,માટે મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.રહું છું ખુશ મિજાજ હળી મળી સૌ સ...
મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રણય કાવ્યો જેમ વાંચતા જશો અેમ રોમાંચ વધતો જશે.... આશા રાખુ કે આ અછાં...
કવિતા
કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. દિવાની તારા લખાયેલ શબ્દો ફેલા...
1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ મારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયામારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ વિચારતાં વિચારતાંહુ નાની એવી ઢીંગલી હતી ત્યારે બહુ...
શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના સહારે મારા વિચારોને કાવ્ય સ્વરૂપે રજુ કરું...
Poems Book
આ ebook મા મારી 100 ગઝલ 3 ભાગ મા મારા પ્રિય વાંચકો સમક્ષ રજુ કરુ છું.plz like share comment કરશો
“કાવ્યાનુવાદન-રસસ્વાદન”ની પ્રસ્તાવનામાંથી કેટલોક અંશ : ‘કાવ્યાનુવાદન-રસાસ્વાદન’ ગુજરાતી સાહિત્યનું આ પ્રકારનું અનન્ય એવું પુસ્તક છે કે જેમાં ગુજરાતી કૂળના કવિઓ શ્રી વિજયભાઈ જોશી...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Please enable javascript on your browser