વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવાર નવાર આપ સમક્ષ હાજર થાય છે. અમારી ચેનલ પર ધાર્મિક બાબતો વિશે અલગ અલગ સભ્યો દ્વારા આલેખન કરવામાં આવ્યું છે. જેના ઘણા એપિસોડ આપ અમારી ચેનલ પર વાંચી શકશો આજે પણ આપણે "પુરાણ" વિષયક માહિતી મેળવવાની છે. હિંદુ ધર્મમાં 18 જેટલાં પુરાણો છે. જેના વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે. 1 - બ્રમ્હ પુરાણ -  બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું પુરાણ છે. નારદીય પુરાણ અનુસાર 10,000 અને લિંગ, વારાહ, કૂર્મ, પદ્મ, મત્સ્ય

Full Novel

1

આપણા ધર્મગ્રંથો - ભાગ 1

વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવાર નવાર આપ સમક્ષ હાજર થાય છે. અમારી ચેનલ ધાર્મિક બાબતો વિશે અલગ અલગ સભ્યો દ્વારા આલેખન કરવામાં આવ્યું છે. જેના ઘણા એપિસોડ આપ અમારી ચેનલ પર વાંચી શકશો આજે પણ આપણે "પુરાણ" વિષયક માહિતી મેળવવાની છે. હિંદુ ધર્મમાં 18 જેટલાં પુરાણો છે. જેના વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે.1 - બ્રમ્હ પુરાણ - બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું પુરાણ છે. નારદીય પુરાણ અનુસાર 10,000 અને લિંગ, વારાહ, કૂર્મ, પદ્મ, મત્સ્ય ...વધુ વાંચો

2

આપણા ધર્મગ્રંથો - ભાગ 2

વાંચક મિત્રો સહજ સાહિત્ય પોર્ટલ અંતર્ગત અમે આપ સૌ સુધી જુદા જુદા વિષય લઈ ઘણી માહિતી પહોંચાડવાનો પ્રયાસ છે. હાલ " પુરાણ સિરીઝ" ચાલે છે જે અંતર્ગત આપણે આગળના એપિસોડમાં "બ્રમ્હ પુરાણ ", "પદ્મ પુરાણ" અને "વિષ્ણુ પુરાણ" વિશે માહિતી જાણી હવે આજના આ એપિસોડમાં આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું.4 - શિવ પુરાણ - આ હિંદુ ધર્મનો અતિ મહત્વનો પવિત્ર ગ્રંથ છે. જે વ્યક્તિ કલયુગમાં શિવ પુરાણનું પઠન કરે છે. તેના તમામ સંકટ દુર થાય છે. અને તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. આ ગ્રંથ મુખ્યત્વે ભગવાન શિવ સાથે સંબંધિત છે. આ ગ્રંથમાં બ્રમ્હાંડના એવા રહસ્યો વિશે ...વધુ વાંચો

3

આપણા ધર્મગ્રંથો - ભાગ 3

વાંચક મિત્રો આપણે ' પુરાણ સિરીઝ અંતર્ગત અત્યાર સુઘી "બ્ર્મ્હ પુરાણ","પદ્મ પુરાણ", " વિષ્ણુ પુરાણ ", "શિવ પુરાણ " "ભાગવત પુરાણ" તથા" માર્કંડેય" પુરાણ વિશે માહિતી મેળવી હવે પછી આ એપિસોડમાં આપણે આગળના પુરાણ ગ્રંથો વિશે માહિતી મેળવીશું.8 -અગ્નિ પુરાણ - આ ગ્રંથ શાસ્ત્રીય દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો છે. આ ગ્રંથમાં 12,000 શ્લોક અને 383 અધ્યાય સમાવિષ્ટ છે. આ ગ્રંથના વક્તા ભગવાન અગ્નિ દેવ તથા શ્રોતા મહર્ષિ વશિષ્ઠ છે. આથી આ ગ્રંથનું નામ અગ્નિ પુરાણ છે.આ ગ્રંથમાં સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા તથા ઉપાસનાનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથ જ્ઞાનનો વિશાળ ભંડાર છે જેમા દરેક વિધાઓનો ઉલ્લેખ ...વધુ વાંચો

4

આપણા ધર્મગ્રંથો - ભાગ 4

વાંચક મિત્રો "સહજ સાહિત્ય પોર્ટલ" અંતર્ગત "પુરાણ સિરીઝ"માં આપણે અત્યાર સુધીમાં 1 બ્રમ્હ પુરાણ 2 પદ્મ પુરાણ 3 વિષ્ણુ 4 શિવ પુરાણ 5 ભાગવત પુરાણ 6 માર્કંડેય પુરાણ 7 નારદ પુરાણ 8 અગ્નિ પુરાણ 9 ભવિષ્ય પુરાણ 10 બ્રમ્હ વૈવર્ત પુરાણ 11 લિંગ પુરાણ12 વરાહ પુરાણ 13 સ્કંદ પુરાણઆ બધા વિશે ટૂંકમાં માહિતી મેળવી સહજ સાહિત્ય ટીમને આપ સર્વે વાંચકો તરફથી સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. જે આગળ પણ મળતો રહેશે એવી અમને આપ સૌ માં શ્રદ્ધા છે. હવે આજે આપણી આ "પુરાણ સિરીઝ" નો છેલ્લો એપિસોડ છે. જેમા હવે પછી આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું..હવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો