શાયર-પુસ્તિકાનું પ્રકરણ - ૨૨.

  • 2.7k
  • 834

ચતુરદાસ શેઠ પોતાના બંગલામાં બેઠા હતા. ત્યાં બહારથી માણસે આવીને વરધી આપી કે એક વૄધ્ધજન આપને મળવા માગે છે. ચતુરદાસ શેઠે વરધી આપી. અને માણસનો દોરવ્યો ગવરીશંકર ચતુરદાસને બે હાથે નમસ્કાર કરતો ઊભો રહ્યો.