વળગણ

(33)
  • 3.9k
  • 2
  • 734

વળગણ - મનીષ રાજ્યગુરુ ભૂદેવના ઘેર પારણું બંધાય તો ગામ ધૂમાડા બંધ રાખવો છે એવી વાતચીત ચાલુ હતી - પરંતુ રીઝલ્ટ ન આવતાં ગાયત્રી મરણની વાતો કરવા માંડી અને ગુસ્સે થઇ જતી - છેવટે ટેસ્ટટ્યૂબ બેબી ઉકેલ સૂજ્યો - છેવટે બાળક થયું અને .. વાંચો, વળગણ.