રસોઇમાં આ પણ અજમાવી જુઓ

(66)
  • 5.7k
  • 2
  • 1.8k

જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમાં ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. જો રસોઇ બાબતે આવી થોડી વધુ જાણકારી નુસ્ખા મળે તો સમયની બચત થઇ શકે, એટલું જ નહિ રસોઇ વધુ સ્વાદિષ્ટ બની શકે એવો પ્રયાસ છે. આ નુસ્ખા અજમાવવાથી રસોઇ બનાવવાનું સરળ પણ બનશે.