Sentimental Vs Practical- 7

(11k)
  • 5.9k
  • 1
  • 1.7k

શું તુ જાણે છે કે, સિંહને જો સિહાસન પરથી ઉતારી મૂકવામાં આવે તો એ ચૂપચાપ જંગલમાં ચાલ્યો જાય છે રાજા મટી ગયા પછી જંગલના બીજા પ્રાણીઓ પર હવે રૂઆબ કેવી રીતે છાંટી શકીશ એના આઘાતમાં તે આપઘાત નથી કરતો અને તું..’