Sentimental Vs Practical- 6

  • 4.2k
  • 1
  • 980

‘મૃત્યુ કોઈ આશ્ચર્ય નથી, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામશે કે, નહીં તેના માટે તેને બુધ્ધિ કસવાની કે કોઈ નવી શોધ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. મૃત્યુ સ્વાભાવિક છે તો પછી તેનો શોક કેવી રીતે હોઈ શકે