નહેરુ લાગણીશીલ હતા કે તકવાદી

(19)
  • 4.9k
  • 3
  • 1.1k

દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુ લાગણીશીલ હતા, સ્વપ્નદૃષ્ટા હતા, આધુનિક મિજાજના હતા, તકવાદી હતા, ખંધા હતા કે પછી સ્વાર્થી હતા નહેરુને મૂલવવાનો એક સર્વાંગીણ નમ્ર પ્રયાસ.