પરિત્રાણ નાં મહાપાત્રો

(12)
  • 8.5k
  • 3
  • 1.6k

મનુભાઈ પંચોલી લિખિત નાટકમાં પુરાકલ્પનનો સવિશેષ ઉપયોગ થયો છે. મહાભારત આધારિત આ નાટકમાં દુર્યોધન અને શકુનીનું જીવનદર્શન દર્શાવવામાં આવ્યું છે. મહાનાયક કૃષ્ણ અને સતી દ્રૌપદીની ગાથા એટલે પરિત્રાણ.