સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 3

(31)
  • 8.7k
  • 13
  • 4k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 3 (બુદ્ધિધન) સુવર્ણપુરના સ્વામીનું બુદ્ધિધન સાથે દેવાલયમાં આવવું - રાણો અને અમાત્ય શિવાલયમાં બે જ હતા - ગાદી પર બેસવા પછી જૂના કારભારી ભૂપસિંહનો સ્વભાવ બદલાતો જતો હતો - બુદ્ધિધનનો વિવાહ પણ એવી કુશળ કન્યા સાથે જ થયો હતો વાંચો, સરસ્વતીચંદ્ર.