મહાનાલાયક

(17)
  • 3.5k
  • 3
  • 765

જ્યારે પોતે જ પોતાની હાર સ્વીકારીને કોઇ શસ્ત્ર મુકે અને તેને તે વ્યક્તિ ની કમજોરી સમજી લેવામા આવે તો પરિણામ ભારે હોઇ શકે છે. લોક વાયકા પ્રમાણે આપણે ઉગતા સૂરજ ને પુજવો પડે છે પરંતુ રાજનિતી મુજબ જો સૂરજ આપણા અસ્તિત્વ માટે હાનિ કારક હોય તો કોઇ પણ રિતે તે સૂરજ ઉગવા દેવો નહી. ઉપેક્ષા કરવી કેટલી ભારી પડી શકે છે તે આ કથાનકમા પૂર્ણ રિતે તાદશ કરવામા આવ્યુ છે