શ્યામ રંગ સમીપે ન જાવું.

(17)
  • 6.7k
  • 2
  • 1.6k

એક સ્ત્રી હોવાને નાતે, એક પત્ની હોવાને નાતે મારી તો તમામ પરિણીતા બહેનોને વિનંતી છે, કે તમારો પતિ કે તમારા સાસરીયા તમને ‘કાળી’ કહે તો તમારે એ દિલ પર લેવું નહીં. કેમ કે કાળા તો ક્રિષ્ણ પણ હતાં જ ને એ પણ જશોમતી મૈયાંને પૂછતાં જ હતાં ને, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા. રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા ’ પછી જશોમતી મૈયાંએ ક્રિષ્ણને સમજાવ્યું કે, ‘કાલી અંધિયારી આધી રાતમેં તુ આયા, લાડલા કનૈયા મેરા કાલી કમલી વાલા, ઇસ લીયે કાલા.’