લેખીકા-10

  • 4.4k
  • 2
  • 703

મારા મતે તો...... “ભોજયેષુ માતા – શયનેષુ રંભા – કાર્યેષુ મંત્રી અને કરણેષુ દાસી” આ એક વાક્ય જ સ્ત્રીના કર્તવ્યની પુરતી કરવા માટે ઓછું લાગે છે તમને ખરેખર તો.... સ્ત્રીઓએ જન્મથી જ કર્તવ્યની આગમાં તપીને પોતાની ચમકને સોના જેવી ચમકીલી બનાવી દીધી છે. એટલે તો સ્ત્રીઓ વગરની દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો