સંજય દ્રષ્ટિ - કાળઝાળ ઉનાળો

  • 5.4k
  • 2
  • 987

‘જયંત પાઠક’ની આ કવિતા ગ્રીષ્મના મધ્યાહ્‍નને પોંખે છે. કાળઝાળ ગરમીને વર્ણવે છે. ધોમધખતા તાપને કારણે ધરતીના રોમેરોમમાં ઊઠતી અગનઝાળને વખોડે છે. મને યાદ છે કે સ્કૂલમાં વાર્ષિક પરીક્ષામાં ‘બળબળતો બપોર’ કે ‘ગ્રીષ્મનો મધ્યાહ્‍ન’ એવા વિષયો પર નિબંધ લખવાનો આવતો. અને સાથે યાદ આવે છે નીચે આપેલી ઉમાશંકર જોશીની એ બે પંક્તિઓ, જેનાથી કાયમ ઉનાળાના નિબંધની શરૂઆત થતી.