હાસ્યલેખક બંધુશ્રી અધીરભાઈને પત્ર

  • 2.8k
  • 4
  • 818

પ્રિય લેખક્બંધુ અને ગુજરાતની નવી પીઢીના હાસ્યલેખક શ્રી અધીરભાઈને પોતાને મચ્છરોના ઉપદ્રવથી થતી ફરિયાદના જવાબરૂપે ઉજ્જડ નગરીના ઉચ્ચ જુલમદારનો તેમના પર લખાયેલો કાલ્પનિક પત્ર. અધીરભાઈની દર્દ-એ-મચ્છરનું નિવારણ આવે છે કે નહિ તે જાણવા આ લેખને વાંચો.