આગળ આપણે વાંચ્યું.....વીજય હોસ્પિટલમાંથી ભાગીને આબુ ઉપર જ આવેલી એક જૈન ધર્મશાળા તરફ જાય છે. તેના પપ્પાએ ત્યાં તેના રહેવાની વ્યવસ્થા કરી રાખી હોય છે......મોન્ટી અને રીતુને જે કમરામાં બંધ રખાયાં હોય છે ત્યાં અચાનક વીરજી અને વીરા નામના બે શખ્સો આવી ચડે છે. તેમની વચ્ચે થતી વાતચીતમાં વારે - વારે કોઇ બાપુ નું નામ આવે છે....... હવે આગળ વાંચો..... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે.....