જાતી સ્વભાવ

(26)
  • 1.8k
  • 4
  • 460

લગ્ન એક એવો સંબંધ છે જ્યાં બે અજાણ્‌યા ભેગા થાય છે, અને જિંદગી ભાર સાથે રહે છે અને શરીર મન Ìદય પોતાની જિંદગીના બધા દિવસો મહિનાઓ વર્ષાે મિનીટ એ વ્યક્તિ નાં નામે કરી દે છે. કોઈક સુખી થાય છે અને કોઈકની જિંદગી બગડી જાય છે. પલ્લવી પોતે જ્યારે મુરલી ને પરણી ત્યારે એને ક્યાં ખબર હતી એની આ હાલત થશે... એ કર્મમાં બહુ જ માનતી હતી કારણ ધર્મમાં બહુ જ માનતી હતી એટલે એક વાર એણે માની લીધું હતું કે આ તો કર્મ માં હતું તો થવાનું જ હતુ...