નર્કારોહણ

(26)
  • 7.6k
  • 5
  • 2.7k

સ્વર્ગારોહણ બધાને ગમે નરકમાં જવાનું કોઈને ગમે? ધાર્મિક સામાજિક પાખંડો વિરુદ્ધ લખું એટલે એક મિત્ર મજાકમાં કહે નરકમાં જ જવાના છો. આ એક કટાક્ષ કથા છે. હું નરકમાં પહોચ્યો, ત્યાં જે મહાનુભાવો હતા તેમના ઈન્ટરવ્યું લીધા. એ મહાનુભાવો કહેવાતા નરકમાં કેમ પહોચ્યા? ખરેખર તે નરક હતું કે બીજું કાઈ? અને મેં કોના કોના ઈન્ટરવ્યું લીધા છે તે વાંચવા તમારે આ પુસ્તકના અંદર ઘૂસવું પડશે. આ મારી સૌથી વધુ લોકપ્રિય કૃતિ છે, સર્જન છે. ગુજરાતી પ્રાઈડ એપ્લીકેશનમાં તો હજાર કરતા વધુ ડાઉનલોડ થઇ ચુક્યા છે.