ઠગ અને પીંઢારા

(27)
  • 4.7k
  • 1
  • 997

ઠગ અને પીંઢારા લુટારા હતા. મર્ડરર હતા. માનસિક બીમાર સિરીઅલ કીલર કરતા વધુ ભયાનક ખૂની લોકો હતા. સલમાનખાનનું 'વીર' મુવી તદ્દન જુઠી વાર્તા છે. પીંઢારા કોઈ સ્વતંત્રતાનાં લડવૈયા નહોતા. અંગ્રેજોએ એમનો નાશ કરીને ભારતની સામાન્ય પ્રજા માટે બહુ સારું કામ કરેલું હતું. ઠગ અને પીંઢારા વિશેની અસલી હકીકત આ લેખમાં વાંચો.