સાતમે પગલે

(25)
  • 2.2k
  • 5
  • 839

કહેવાય છે કે યજ્ઞવેદીની આસપાસ લેવાતા ચાર ફેરા અને સપ્તપદીના સાત વચનો પછી બે અજનબી જીવનસાથી બની જાય છે. સપ્તપદીના સાતમે પગલે સ્ત્રી પુરુષને કહે છે કે હવે આપણે મિત્રો બન્યા છીએ. તો આ અજનબીથી મિત્ર બનવાની સફર આપને કેવી લાગી એ જણાવશો તો આનંદ થશે.