સાત સમંદર કવિની અંદર

(16)
  • 1.1k
  • 3
  • 484

એક કવિના મુખેથી કહેવાયેલી આ કથા છે. જેમાં સાહિત્ય જગતમા ચાલતા સગાવાદ અને મરજીવાદ પર વ્યંગ છે. કેટલાંક સાહિત્યકારો માટે પેંતરાબાજી કેવી રીતે એમની સાહિત્યિક પ્રવૃત્તિનો એક હિસ્સો બની જાય છે એ હકીકત દર્શાવવાનો પ્રયાસ આ કથામાં કરવામાં આવ્યો છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com