સંઘર્ષ - પ્રકરણ 6

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૬ પહેલા વિરોધનો સંકેત   સમયનું ચક્ર ફરતાં વાર પણ નથી લાગતી અને તેની ફરવાની ગતિ પણ ઝડપી હોય છે. પરંતુ સમયના આ ચક્રને ફક્ત ફરવાનું જ કાર્ય કરવાનું હોય છે, એના ફરવાને કારણે દુનિયા પર શું અસર પડે છે કે તેના ફરવાને કારણે તે દરરોજ કેટલી બદલાઈ રહી છે તેની તેને કોઈજ પડી નથી હોતી. સમગ્ર આર્યવર્ષને જીતવાની કુમારાવસ્થાની પોતાની ઈચ્છા