અગ્નિસંસ્કાર - 26

  • 1.3k
  • 1
  • 974

કરીનાને પોલીસ સ્ટેશને એક બંધ રૂમમાં ખુરશી પર બેસાડીને પૂછતાછ કરવામાં આવી. વિજય સર સામેના ટેબલ પર બેસી સવાલ પૂછી રહ્યા હતા. " કરીના અમરજીત ચૌહાણ....લવ મેરેજ કર્યા છે ને..અને પોતાના લવર જ ખૂન કરી નાખ્યું!!" વિજયે કહ્યું. " સર.. મારી મજબૂરી હતી...નહિતર મને અમરજીતનું ખૂન કરવાથી શું પ્રાપ્ત થવાનું હતું?" કરીના એ કહ્યું." કેવી મજબૂરી??" સંજીવે પૂછ્યું.કરીના એ જે હકીકત હતી એ જણાવી દીધી. કરીનાની વાત સાંભળીને વિજય હસવા લાગ્યો." શું કહાની બનાવી છે!!! એક કિટ્ટી નામની બિલાડી માટે તે પતિનું ખૂન કરી નાખ્યું!..." વિજયનું હસવાનું હજુ પણ ચાલુ જ હતું. " સર એ કિટ્ટી મારા માટે સર્વસ્વ છે...એને