અગ્નિસંસ્કાર - 24

  • 1.5k
  • 1.1k

વાતચીત કરતા કરતાં વિજય અને આરોહી ગામમાં પહોચી ગયા. તે ગામના ચોકની વચ્ચે ગયા અને આસપાસના ઘરો જોવા લાગ્યા. તેમાંથી એક ઘરમાં વિજય અને આરોહી પહોંચ્યા. પોલીસની વર્દીને જોતા જ ઘરનો માલિક બોલ્યો. " આવો સાહેબ...અરે જમના પાણી લાવતો..." " અરે એની કોઈ જરૂર નથી..અમે બસ થોડીક પૂછતાછ કરવા આવ્યા છીએ..." " શું થયું? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?" માલિકે ડરતા ડરતા કહ્યું." અરે ના ના અંકલ, તમારા વિશે નહિ અમે તો કાલે જે નાનુ અંકલનું મોત થયું છે ને એના વિશે જાણવા આવ્યા છીએ.." " એ તો ખૂબ સારા માણસ હતા..હંમેશા કામથી કામ જ રાખતા હતા હે ને