છપ્પર પગી - 45

(13)
  • 1.6k
  • 944

છપ્પરપગી —————————-આ બન્ને દંપતિઓને લાગ્યું કે આપણે બેસવું ન જોઈએ એટલે એ બન્ને દંપતિ સ્વામીજીની કુટીરમાંથી વિદાય લઈ જ રહ્યા હોય છે ત્યાં જ કુટીર ની બહારથી એક પરીવાર અંદર આવી રહ્યું છે, એમને જોઈને અભિષેકભાઈ અને રૂચાબહેન ફાટી આંખે જોઈ જ રહે છે અને પુછે છે, ‘ઓહ…. તમે લોકો ? કેમ અત્યારે અહીંયા ?’ ‘હા.. અહીં આવ્યા ત્યારથી અમારે પણ રાત્રે સુતી વખતે ચર્ચાઓ થતી રહી છે…પણ પલ અને અમારી વચ્ચેની ચર્ચાનો કોઈ સુખદ નિષ્કર્ષ નથી આવતો એટલે સ્વામીજી સાથે કાલે અમારો પ્રશ્ન શેર કર્યો હતો અને સ્વામીજી અમને ત્રણેયને જોડે અહીં બોલાવ્યા છે. જોઈએ હવે સ્વામીજી આ બાબતને