ઝંખના - પ્રકરણ - 53

(18)
  • 2.8k
  • 1
  • 1.8k

ઝંખના @પ્રકરણ 53સરથાણા પરેશભાઈ ને જમાઈ વંશ ના અકસ્માત ની ખબર પડી એ સાંભળી ને ઘરના બધા ટેન્શન મા આવી ગયા ,બા બાપુજી ને આખી ફેમીલી લયી ને વંશ ની ખબર કાઢવા આવ્યા,..પરેશભાઈ એ દીકરીયો ને ફરીયાદ કરી કે કેમ આટલુ થયુ તોય ફોન ના કર્યો, આ વંશ કુમાર ને કેટલુ બધુ વાગયુ છે ? મીતા બોલી પપ્પા એમના ટેનશન મા યાદ જ ના આવ્યુ, ભુલી જવાયુ ને સુનિતા તુ આખો દિવશ કયી ને કયી વાતો કર્યા કરતી હોય છે તો આ સમાચાર આપવાની ખબર ના પડી ?..સોરી પપ્પા ,ને કમલેશભાઈ તમે પણ ચાર દિવશે કહ્યુ, આમ થોડુ ચાલે ?