અહં અશ્વત્થામા ઉવાચ: - 2

  • 1.9k
  • 699

આપણે અગાઉના ભાગમાં જોયું કે, એક બિહામણા જંગલમાં જાલમસિંગ અને બહાદુર બંને નાઈટ ડ્યુટી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને એક અજાણ્યા માણસનો પગરવ સંભળાય છે. તેઓ પેલા અજાણ્યા માણસને પકડવા માટે તેની પાછળ ભાગે છે આખરે એક સ્થળે ત્રણેય ભેગા થાય છે, અને પેલો અજાણ્યો માણસ ફરીથી ત્યાથી ભાગી છુટે છે.અને આખા જંગલમાં અહં અશ્વત્થામા ઉવાચઃ એવો અવાજ ગુજી ઉઠે છે. હવે આગળ…….જાલમસિંહ આજે ભારે અસમંજસમાં છે, પેલો અજાણ્યો માણસ કોણ હશે? કોઈ પ્રેત હશે કોઈ રાક્ષસ છે કે પછી કોઈ બીજા યુગનો માયાવી પુરુષ? ના આ બધી તો કાલ્પનિક વાતો છે.એવું બની જ ન શકે જે કાંઈ પણ