ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 2

  • 4k
  • 1.5k

નમસ્કાર ,આગળના પ્રકરણમાં પુસ્તક વિશેની ટૂંકી પ્રસ્તાવના, તેનો પરિચય તથા વૈદિક કાળના તીર્થસ્થળ વારાણસી અને સૌંદંતી વિશે માહિતી આપેલ છે, હવે આગળ....# વૈદિક કાળસ્થળ 3 - વૈષ્ણોદેવી - સાંકડી ગુફામાં બિરાજમાન મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના સ્વરૂપ...રાજ્ય : જમ્મુ - કાશ્મીરવૈષ્ણોદેવી ખૂબ પ્રખ્યાત એવુ તીર્થ સ્થળ છે. જેનું નામ પડતાં જ મન - મશ્તિક માં " જય માતા દી " નાં શબ્દો ગુંજી ઉઠે છે.અહીં પુસ્તકમાં કથા છે, રાજકુમારી વૈષ્ણવદેવીની જે પહાડી ઉપર રાજા શ્રીરામની પ્રતીક્ષામાં ધ્યાન - લીન બેઠા છે અને શા