સપ્તપદીનાં ચાર ફેરા...

  • 2.8k
  • 3
  • 838

નમસ્તે વાચક મિત્રો આજે ઘણાં સમય નાં વિરામ બાદ આજે તમારા સાથે એક નવા જ વિષય પર આપણે વાતો કરવી છે. એ એવો વિષય છે જે બધા ના જીવન માં ખૂબ જ ખાસો મહત્વ ધરાવે છે. આપણે સાંભળ્યું છે કે સપ્તપદી ના સાત ફેરા છે સાચું જોઇએ તો જીવન માં તો ચાર ફેરા તો બધા જીવન આજીવન સાથે જ રહે છે. સાત ફેરા તો છે જ જીવન ની પળે પળે ને યાદ ને તાજી કરે તે વાત ને વધુ ઊંડાણ થી સમજીએ...લગ્ન :લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે