કોનો વાંક ? કોણ જવાબદાર ?

  • 2.7k
  • 2
  • 1.2k

કોનો વાંક ? કોણ જવાબદાર ?              શાંતાબેન અને નિર્મળભાઇને સુખી દાંપત્ય જીવનમાં એક જ દીકરી હતી. તેમની મધ્યમવર્ગીય પરિસ્થિતિ હતી. આથી દરેક માતા-પિતાની જેમ તેમને પણ દીકરીને સારા ઘરમાં પરણાવવાના અભરખા હતા અને તે વ્યાજબી પણ છે. આથી તેઓએ પોતાની તેમની દીકરી માટે લગ્નના માંગા શોધવા લાગ્યા. આ અરસામાં તેમને સમાજના ધીરુભાઇ મળ્યા. તેઓેએ તેમની દીકરી માટે સગું બતાવ્યું અને કહ્યું કે, ‘‘છોકરાવાળા તો બહુ પૈસાદાર છે અને તેમને ઘર-દાગીના બધું જ છે. તેમને જમીન જાયદાદ પણ છે. ’’ આ સાંભળી શાંતાબેનને થયું કે આવું ઘર મારી દીકરીને કયાંથી મળે? મનમાં વિચારવા લાગ્યા કે આનું સગું તો હું મારી