ઉધાર લેણ દેણ - 7

  • 2.7k
  • 1k

ભાગ ૭ અત્યાર સુધી આપડે જોયું હતું કે રામ એ શીલા અને ગિરીશ ને બઉ સારો જવાબ આપી દીધો હતો હવે આગળ જોઈએ શીલા અને ગિરીશ ને કેવી રીતે પોતા ની ભૂલ નો એહસાસ દેવડાવે છે મીરા અને રામ શીલા અને ગિરીશ પછી ત્યાં થી જતા રહ્યા, તેઓ ગયા પછી મીરા એ રામ ને કહ્યું ,રામ તમે જે કહ્યું તેના થી તેમને દુઃખ તો નહિ લાગ્યું હોય ને તેના ઉત્તર માં રામ એ કહ્યું મીરા તું બહુ ભોળી છે ,તેમને કોઈ ફરક જ નહિ પડ્યો હોય જોજે કાલે તેઓ ના વ્યવહાર માં કોઈ ફરક નહિ પડ્યો હોય આમ વાત કરી