દાન પૂણ

  • 2.8k
  • 1
  • 888

"જીવનમાં જે કમાઓ છો તેનો અમુક ભાગ જરૂર દાનમાં આપો. આ જન્મે જે મળે છે તે પરભવનું પુણ્ય છે. જો આ ભવે નહીં દાન કરો તો આવતા ભવે અભાવમાં જીવવું પડશે. અરે, સંસ્કૃત શ્લોક પણ છે કે ધનની ત્રણ ગતિ હોય છે - દાન, ભોગ અથવા નાશ. જે થોડું ઘણું ભોગવી બીજા માટે દાન કરતો નથી તેનું ધન કોઈ ને કોઈ રીતે નાશ પામે છે.બીજા જન્મો ચોક્કસ છે ને છે અને એટલે જ આવતા ભવનાં ઇન્વેસ્ટમેન્ટ માટે આ ભવે દાન જરૂર આપો." સત્સંગમાં પ્રવચન આપતા જ્ઞાની મહારાજ બોલી રહ્યા હતા. ચોસઠ વર્ષીય મિહિરભાઈ ( આ જમાનામાં વૃદ્ધોનાં પણ આવાં જ