સપ્તપદી

  • 2.5k
  • 3
  • 828

સપ્તપદી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી ને જયેશભાઈ સરકારના નીતિનિયમોને ને આધીન ૫૮ વરસ પુર્ણ થતાં નિવૃત થઇ આજકાલ ઘરમાં જ સમય વિતાવતા હતા. સરકારમાં ઉચ્ચ હોદ્દા પર અને તેમાંય પાછા સચિવાલયની સમયસરની નોકરી સવારના ૯-૦૦ વાગે શરૂઆતમાં જો પોઇન્ટ ની બસની સફળ માણતા અને સાંજે ૭-૩૦ વાગે ઘરે પરત આવવું આ નિત્ય ક્રમ હતો. પરંતુ નોકરીના લગભગ બે ત્રણ વર્ષ અગાઉ જયેશભાઈ ને નાનો સરખો હ્રદયરોગનો હુમલો આવી ગયેલ હતો. ત્યારબાદ તેઓ બીજા તેમના અન્ય અધિકારીઓ ની સાથે એક કારમાં સચિવાલય જવાનું નક્કી કરેલ હતું. વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયાં ઘરમાં નિવૃતિ જીવન ગુજારી રહેલ