ઊર્મિઓને ઉંબરે - ભાગ-8

  • 1.9k
  • 874

બેલાને ડોક્ટર સાહેબ લગ્ન માટે સમજાવી પરંતુ બેલા લગ્ન માટે તૈયાર થઇ રહી નહોતી એને એમ જ હતું કે લગ્ન જીવનમાં એક જ વખત હોય બીજી વખત ક્યારે સુખ મળે નહીં એવી ગ્રંથિ એના મનમાં ભરાઈ ગઈ હતી. રચનાએ ઘરે આવીને એના મમ્મી -પપ્પાને પણ વાત કરી કે બેલા લગ્ન માટે તૈયાર થઈ જાય. સાંજે ઘર કામ પરવારીને રચનાના માતા પિતાએ બેલાને કહ્યું;" બેટા" જીવનમાં લગ્ન કરવા ખૂબ જરૂરી છે તારા જીવનમાં પ્રથમ લગ્નથી સુખ ન મળ્યું એટલે એવું ક્યારેય વિચારવુ નહીં કે બીજા લગ્નથી સુખ નહિ મળે? થોડી વાર રાહ જો! તને ગમે તેવું પાત્ર તું પસંદ કરી લે