વીરાંગના નેત્રા - 3

  • 2.8k
  • 1.2k

હવે ઉત્તમ અને નેત્રા ને બધા ની મદદ કરતા જોઈ અને બંનેના સમાન વિચારો અને બંનેને એક જ દિશા માં કાર્ય કરતા જોઈને તે બંને ના માતાપિતા એ તેના આગળ ના ભવિષ્ય નો વિચાર કરવા નક્કી કર્યુ.ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈ ને બંનેના માતાપિતા એ તે બંને ના વિવાહ નો પ્રસ્તાવ તે બંને સમક્ષ રજૂ કર્યો.અહી નેત્રા અને ઉત્તમ તો પહેલે થી જ એક બીજા માં મોહિત થય ગયા હતા તેથી ખુશી થી તેના માતાપિતા ના નિર્ણય માં હામી ભરી દીધી.હવે તે બંને ના લગન ની તારીખ નક્કી કરવા માટે બ્રાહ્મણ ને બોલાવ્યા. તે બંને ની કુંડલી બતાવી અને આગળ