હજીરા ઘોઘા ફેરી સર્વિસનો અનુભવ

  • 2.9k
  • 1.1k

હજીરા ઘોઘા ફેરી સર્વિસનો અનુભવ આપ સહુ સાથે શેર કરીશ બે ત્રણ વખત બંધ થયા પછી ફરીથી આ સેવા ચાલુ થઈ છે. 1. અદાણી હજીરા પોર્ટ RoRo ટર્મિનલ ખાતે સવારે 7:30 વાગ્યે મુસાફરી માટે રિપોર્ટ કર્યું.આ મુસાફરીનો ટુંકમાં અહેવાલ આપીશ. તમે વહાણ પર તમારી સાથે કાર અથવા કોઈપણ વાહન લઈ શકો છો. નહિંતર તમારું વાહન ગેટ પર છોડી દો (મેં ટર્મિનલ સુધી ટેક્સી ભાડે કરી હતી), અને તેમની બસમાં ચઢો જે તમને શિપ લેન્ડિંગ પર લઈ જશે. જેટી લેન્ડિંગ માટે ખુલે છે તે રેમ્પ દ્વારા જહાજમાં પ્રવેશ કરો. 2. રેમ્પ જહાજના તળિયે કાર્ગો વિસ્તાર માટે ખુલે છે જેમાં લોડ ટ્રક