પરીક્ષા

  • 2.4k
  • 898

પરમ ને મળી ને સાગર અને ચિંતન તે રૂમ ના એક ખૂણા માં બેસે છે... સાગર ચિંતન ને કહે છે,સાગર : પરમ ખરેખર હિંમત રાખી ને બેઠો છે, પણ તેના મન માં તો અત્યારે ઘણું બધું મનોમંથન ચાલતું હશે... આજ થી પચીસ વર્ષ પહેલાં આજ ના દિવસે જ બધું થયું તે તેના મન માં આજ ફરી ફરી ઘટ્યાં રાખતું હશે... ભગવાન આવું શા માટે કરતો હશે...?!ચિંતન : હા, ભાઈ પરમ પર શું વિતી હશે તે આપણે માત્ર અનુમાન જ લગાવી શકીએ છીએ.... બાકી સાચી તે જ જાણે... છતાં પણ આટલી હિંમત રાખી ને આજ પચીસ પચીસ વર્ષ થી બધું સાચવી