એક પૂનમની રાત પ્રકરણ-86

(120)
  • 6.3k
  • 3
  • 4.2k

એક પૂનમની રાત પ્રકરણ-86 વ્યોમા અને દેવાંશ બંન્ને અનિકેત અને અંકિતાની બહાર આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. બહાર આવીને અંકિતા વ્યોમાને કહે વ્યોમા તું કેટલી લકી છે. તારાં નાનાતો જાણે ત્રિકાળજ્ઞાની છે. એમણે મને જોઇનેજ જાણે મારી કુંડળી જોઇ લીધી મારું જીવન વાંચી લીધું. હવે જીવનમાં સારું છે અને અનિકેતનાં મારાં જીવનમાં આવવાથીજ જાણે મારાં દુઃખ દૂર થઇ ગયાં. આઇ એમ સો હેપી. તારાં નાનાજીનાં આશીર્વાદ લીધાં અને બસ એમનાં શબ્દો અને આગાહી સાચી પડશે એવી મને આશા છે. વ્યોમાએ કહ્યું તારી વાત સાચી છે નાનાજી ખૂબ જ્ઞાની છે આપણાં વડોદરામાં મહારાજા ફેમીલી પણ એમને ખૂબ માને છે. મારાં અને