THE DEPLOMACY elemant gone enimy - 25

  • 2.1k
  • 970

તેને નથી ખબર કે તેનું આ સૂત્ર આઈધર બેક પડશે ઓર તેના પર જ જઈને પટકાશે. ઇન્દિરા સોનીએ કહ્યું, જ્યારે જ્યારે અકાલી ની સાથે ચર્ચા કરવા તૈયારી દેખાઈએ છીએ ત્યારે ત્યારે bhindranwale આગળ આવી જાય છે અને ગમે તે રીતે અકાલ તખ્ત ચિત્ર માંથી બહાર થઈ જાય છે. હવે કરવું તો શું કરવું!!mohanraj મહેશ્વર નામના એક બીજા મિનિસ્ટર બોલ્યા, મેડમ કોઈપણ નિર્ણય લેતા પહેલા એક વાતને આપણે ખરાબ રીતે સમજી લેવી અનિવાર્ય છે કે આ દેશની સિત્તેર ટકાથી પણ ઉપરની સંસ્કૃતિ ધર્મ આધારિત છે. અને આવી આ પરિસ્થિતિમાં ધર્મની કોઈ પણ અનુમતિ ની વિરુદ્ધમાં જવું તે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.ઇન્દિરા