संत जलारामबापा

  • 3.3k
  • 1
  • 1.2k

#વીરપુરના-વિશ્વવિખ્યાત-સંત-જલારામબાપા.... . વીરપુરનું નામ પડે એટલે તરતજ જલારામ બાપાનું નામ જીભે રમતું થઇ જાય. ગુજરાતના ઘણા લોકો આ સંતના હાલના રાજકોટ જિલ્લામાં આવેલા નાનકડા ગામ વીરપુર ધામે દર્શને જઈ આવ્યાં છે.. તેમનો જનમ સંવત -1856 કારતક સુદ સાતમ તારીખ-04/11/1799 સોમવાર અને અભિજીત નક્ષત્રમાં માતા રાજબાઇને કુખે વીરપુર ગામે થયો હતો.પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું અને તેઓ ગુજરાતી લોહાણા જાતિના હતા.. જન્મથી જ તેઓ દાન દક્ષિણાના હિમાયતી હતા.તેમનો જનમ લોહાણા પરિવારમાં થયો હતો એટલે તેમને તેમના પિતાશ્રીએ દુકાને વણજ અર્થે બેસાડ્યા પરંતુ તેમનું ચિત્ત વણજ માં હતું જ નહીં. તેમની દુકાને કે ફળિયામાં કોઈ સંત સાધુ આવે તેમને ઘેર લઇ આવી