દાસ્તાને બી બિલ્ડિંગ - 27

  • 1.9k
  • 1
  • 818

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 27 આગળનાં ભાગમાં જોયું કે સાગર પરિમલને જીવિત કરે છે અને બંને પારસ કુળનાં લોકોને મારવા કાળિકા માતાનાં મંદિરે આવાં નીકળે છે. આ બાજુ કાળિકા માતાનાં મંદિરે મૃગાંક આવે છે. હવે આગળ " તમને જોયા હોય એવું લાગે છે? "(વિદ્યા) "હા બૌદ્ધ મઠ કંઈ યાદ આવ્યું"(મૃગાંક) " ના"(વિદ્યા) "એક વાર બૌદ્ધ મઠની બહાર મળ્યા હતાં હવે કંઈક યાદ આવ્યું....... "(મૃગાંક) "હા"(વિદ્યા) (વિદ્યા યાદ કરતાં એક વાર વિદ્યા બૌદ્ધ મઠમાં પોતાના સવાલનાં જવાબ માટે ગઈ હતી ત્યારે "તારાં સવાલનાં જવાબ તને મળી જશે અહીં"(મૃગાંક) "તમે કોણ? અને"(વિદ્યા) "જરુરી નથી હું કોણ છું બસ તું તારા સવાલ માટે