નિરાલી

  • 2.8k
  • 822

ઘણી વખત જીંદગી માં એવી પળ આવી જાય છે કે, માણસ પોતે ખૂબ થાકી જાય છે. જ્યારે પણ બેમાંથી એક રાહ ને નક્કી કરવાની હોય છે.ત્યારે તો ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. વાત છે નિરાલીની,કે તેના લગ્ન નાની ઉંમર માં થયી ગયા હતા. માંડ સોળ વર્ષ ની હતી ત્યારે જ,બિચારી નિરાલી જેને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો મોકો પણ ના મળ્યો.બિચારીની ઇચ્છાઓ અને સપના જોયા પહેલા તૂટી ગયા! તેને એ વખતે કોઈ સમજ હતી જ નહિ કે તે બીજાને પોતાની ઈચ્છા ને માન આપી શકે.નિરાલી ને અભ્યાસ છોડી ને સાસરે જવું પડ્યું સાસરી મા તેને અભ્યાસ માટે કહ્યું તો બે રાહ