ચંદુ નું વાનપ્રસ્થાશ્રમ

(11)
  • 4.3k
  • 956

જતીન ભટ્ટ' (નિજ)' સ્વરચિત એક નવીનતમ હાસ્ય રચના(પ્રસ્તાવના લાંબી લખી છે એટલે શાંતિ થી વાંચજો) ચંદુ નું વાનપ્રસ્થાશ્રમગૃહસ્થાશ્રમ પતી ગયા પછી વાનપ્રસ્થાશ્રમ માં જવાનું હોય છે, પણ હવે કોણ જાય, અને કેમ જાય, પહેલી વાત તો એ છે કે હવે એવા વન જ રહ્યા નથી, કે જેમાં તમે શાંત ચિત્તે તપ કરી શકો, હવેના જંગલો મા પણ સફારી ના નામે ગાડીઓ ના અવાજો આવતા હોય છે, મનુષ્યો દ્વારા જંગલો મા અતિક્રમણ થતું હોય છે, એટલે જ તો જંગલ ના પ્રાણી ઓ રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે, કદાચ એમને માટે આપણો વિસ્તાર વાનપ્રસ્થાશ્રમ માટે યોગ્ય લાગતો હોય