ધ અર્થ _ ૨૦૫૦ - 1

(11)
  • 3k
  • 3
  • 782

પ્રૃથ્વી પર સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે કેમ કે વિચારી શકે છે સમજી શકે છે પોતાની બુદ્ધિ થી નવુ સર્જન કરી શકે છે ઇશ્વરે એને બુદ્ધિશાળી બનાવ્યો જ છે એટલે કે એ પ્રૃથ્વી નું એના સંસાધનો નુ અને જીવો નું રક્ષણ કરે પરંતુ માણસ સ્વાર્થી બની ગયો એણે કુદરત ના સંસાધનો નો જ નહિ કુદરત ના દરેકે દરેક જીવ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો અને પોતાના ફાયદા માટે પ્રક્રૃતિ સાથે રમત કરતો