Room Number 104 - 20 - Last Part

(40)
  • 3.5k
  • 2
  • 1.4k

Part-20સાહેબ કવિતાના અંકલે મને સહીસલામત ઉદયપુર મારા ડાન્સ કલાસ સુધી પહોંચાડી દીધો. પછી જે થયું એ તમારી સામે જ છે. મારા કહેવાથી જ કવિતાએ રોશનીના ખૂનની શંકા મારા પર જાય એ રીતે તમને ગુમરાહ કર્યા. ' અને આ સમશેર કોણ છે? જેને મને ફોન કર્યો હતો જેને નિલેશને જયપુર સુધી લિફ્ટ આપી એવું કહ્યું હતું!"અભયસિંહ એ ઉત્સુકતાથી પૂછ્યું.." હા સાહેબ એ ફોન મારા કહેવાથી કવિતાના અંકલે કર્યો હતો. કવિતાના અંકલનું નામ જ સમશેર છે. તમને ગુમરાહ કરવા માટે જ એમણે તમને ફોન કર્યો હતો જેથી મુકેશ નિશ્ચિત થઈ જાય કે નિલેશ સહીસલામત છે અને ખૂન મારું જ થયું છે. મુકેશ હરજાણી