વિરહ ની વેદના - 2

  • 2.9k
  • 2
  • 1.1k

વિરહની વેદના (૨) ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- સવારે નયન એરપોર્ટ જવા રવાના થયો અને ક્રૃષ્ણા વિશ્વા સાથે ખરીદી માટે નીકળી. વિહા ઘરે આવીને તેની રમત રમવામાં વ્યસ્ત હતી. અને જ્યારે કૃષ્ણાએ તેનો મોબાઈલ જોયો, ત્યારે તેણે જોયું તો નયનનો સંદેશો આવેલ હતો કે તે એરપોર્ટ પહોંચી ગયેલ છે અને હવે ઉદયપુર પહોંચશે અને પછી કોલ કરશે. કૃષ્ણાના હાથમાં ફોન રાખી જોઇ રહેલ હતી ને તેણે જોયું તો સિદ્ધાર્થ નામની કોઇ વ્યક્તિના સંદેશા ફોનમાં આવેલ હતાં. કુતુહલથી મેસેંજર ખોલી સંદેશ વાંચ્યા, પછી અને તેના હોશ ઉડી ગયા હતા. સિદ્ધાર્થના સંદેશમાં જણાવ્યા અનુસાર નયન ખરેખર ઉદયપુર નથી ગયેલ પરંતુ, નોઈડાની લેમન હોટલમાં પૂજા